આજે એક્ટ્રેસ નીતુ ચંદ્રા, ટીવી એક્ટર રાહુલ ખન્ના, શોએબ ઈબ્રાહિમનો જન્મદિવસ છે. તેમની સાથે આજે જે પણ લોકોનો જન્મદિવસ છે તેમને ખૂબ-ખૂબ શુભકામના. આજે જન્મેલા જાતકો માટે આગામી એક વર્ષ કેવું રહેવાનું છે જાણો.
હવે IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ અને મેળવો દરેક મહત્વના સમાચાર
આ વર્ષ તમારું રજત પાદથી પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી શુક્ર મંગળ ગ્રહ બન્યા છે. જીવન સાક્ષિણી દેહધારી પ્રધાન ગ્રહ વર્ષ પતિ મુંથા ઉત્તમ સ્થિતિ જૂનના બાકીના દિવસોમાં અકસ્માત રાજ્ય કૃપા કારક છે. જુલાઈમાં ઘણા સમયથી ટળી રહેલી યોજના પૂરી થશે. ઈષ્ટિ મિત્રોના સહયોગના સમાચાર મળશે.
ઓગસ્ટમાં નવી શોધ અને રચનાત્મક કાર્યોમાં પ્રગતિ થશે. સમાજમાં સન્માન વધશે અને વિદ્યાર્થીઓનો પ્રતિયોગિતામાં વિજય થશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ન ઈચ્છતા હોવા છતાં ક્યાંક જવું પડી શકે છે. પોતાની વાતો અને વિચારોમાં ગંભીરતા બનાવી રાખો. નવેમ્બર અને ડિસેમ્બરમાં લોકો તમારા કાર્ય કૌશલ્યની પ્રશંસા કરશે.
જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં તમારી લાઈફસ્ટાઈલનું સ્તર વધશે. શત્રુ પરાજિત થશે. માર્ચથી એપ્રિલમાં રોગ ઋણથી મુક્તિ મળશે. મેથી જૂનમાં આર્થિક પક્ષ મજબૂત થશે. ધાર્મિક સ્થાનો પર પર્યટનનો પણ યોગ છે. વધારે સફળતા માટે સ્નાન ઉપરાંત સૂર્ય નારાયણને અર્ધ્ય જળ પ્રદાન કરો. હનુમાન ચાલીસાનો પાઠ પણ કલ્યાણકારી સિદ્ધ થશે- આચાર્ય કૃષ્ણદત્ત શર્મા
Read latest Astrology News and Gujarati News
હવે IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ અને મેળવો દરેક મહત્વના સમાચાર
આ વર્ષ તમારું રજત પાદથી પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી શુક્ર મંગળ ગ્રહ બન્યા છે. જીવન સાક્ષિણી દેહધારી પ્રધાન ગ્રહ વર્ષ પતિ મુંથા ઉત્તમ સ્થિતિ જૂનના બાકીના દિવસોમાં અકસ્માત રાજ્ય કૃપા કારક છે. જુલાઈમાં ઘણા સમયથી ટળી રહેલી યોજના પૂરી થશે. ઈષ્ટિ મિત્રોના સહયોગના સમાચાર મળશે.
ઓગસ્ટમાં નવી શોધ અને રચનાત્મક કાર્યોમાં પ્રગતિ થશે. સમાજમાં સન્માન વધશે અને વિદ્યાર્થીઓનો પ્રતિયોગિતામાં વિજય થશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ન ઈચ્છતા હોવા છતાં ક્યાંક જવું પડી શકે છે. પોતાની વાતો અને વિચારોમાં ગંભીરતા બનાવી રાખો. નવેમ્બર અને ડિસેમ્બરમાં લોકો તમારા કાર્ય કૌશલ્યની પ્રશંસા કરશે.
જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં તમારી લાઈફસ્ટાઈલનું સ્તર વધશે. શત્રુ પરાજિત થશે. માર્ચથી એપ્રિલમાં રોગ ઋણથી મુક્તિ મળશે. મેથી જૂનમાં આર્થિક પક્ષ મજબૂત થશે. ધાર્મિક સ્થાનો પર પર્યટનનો પણ યોગ છે. વધારે સફળતા માટે સ્નાન ઉપરાંત સૂર્ય નારાયણને અર્ધ્ય જળ પ્રદાન કરો. હનુમાન ચાલીસાનો પાઠ પણ કલ્યાણકારી સિદ્ધ થશે- આચાર્ય કૃષ્ણદત્ત શર્મા
Read latest Astrology News and Gujarati News